પોસ્ટ્સ

મે, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Episode - 7 મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં

છબી
મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં જો તમને કોઈ કામ સોંપવામાં આવે તો તમે કેટલા વર્ષો સુધી કરો ? સ્વાભાવિક છે કે આપણે એવું કહીએ કે હું જીવું ત્યાં સુધી આ કામ કરીશ પરંતુ મારા છોકરાઓ કે ભાવિ પેઢીનું નક્કી નહીં એ કરે કે ના પણ કરે. પરંતુ અમદાવાદની પોળમાં હજુ પણ એક કામ છેલ્લા ૬૦૦ વર્ષ થી થઈ રહ્યું છે. શું વાત કરો છો ?                                            હા , અહમદશાહ બાદશાહના હુકમથી શરૂ થયેલું નૌબતખાનાં આજ સુધી અવિરતપણે બાદશાહના હુકમનું પાલન કરી રહ્યું છે. નૌબત ખરેખર એક પ્રકારનું સંગીત છે જે શેહનાઈ (શરણાઈ) અને ઢોલ - નગારા નો ઉપયોગ કરીને વગાડાય છે. રાજાના હજીરા પાસે આવેલું નૌબતખાનાં બાદશાહ દ્વારા નિમાયેલા ખાસ સંગીતકારો અમુક ચોક્કસ સમય અને ચોક્કસ પ્રસંગોપાત પર નૌબત   વગાડતાં હતાં. નૌબતખાનાં ના સંગીતકારો સુલતાનના આવા-ગમન , રાજવી મહેમાનો ની ખુશામત પર , રાજપરિવાર ના ...